પોસ્ટ્સ

નવેમ્બર, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
છબી
  આપનું ગુજરાત તમે જોયું હસે તો પહેલા 42 વર્ષે વાંચવાના નબર  આવતા ને હવે  નાના મોટા બાળકોને આખે ચશ્મા આવી ગયા છે. કારણ  ઉપરના ફોટો ને ટચ કરો BBC સમાચાર

એજ વાત કહું ?

છબી
IPO એટલે શું ? તો જાણવા અહી ક્લિક કરો  
છબી
  વાતાવરણ અપડેટ. હવામાન અપડેટ / સ્વેટર પહેરવા કે રેઇનકોટ? ઠંડીના ચમકારા પહેલા ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી અહી 👆 બ્લુ લાઈન ટચ કરો 

વિરામ ચિન્હો ની સમજ / punctuation marks

છબી
 વિરામચિહ્નો વિરામચિહ્નો એટલે શું ? "વિરામચિહ્ન એટલે લખાણ વાંચતા થોભવાની નિશાની." વિરામચિહ્ન ઉકિતમાં અટકવાના સ્થાનો દર્શાવવા માટે તથા અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોનો જુદી જુદી જાતનો સંબંધ સૂચવવા માટે લેખનમાં જે ચિહ્ન વપરાય છે તેને " વિરામચિહ્ન " કહેવામાં આવે છે. જેમ કે: "ચોરી કરવી નહીં, કરે તેને શિક્ષા થશે" તેના બદલે ખોટા વિરામચિહ્ન વડે "ચોરી કરવી, નહીં કરે તેને સજા થશે." આવો અનર્થ જોવા મળે છે. આમ, ભાષા શુદ્ધિ માટે વિરામચિન્હોની તેના ઉપયોગની અનિવાર્યતા રહેલી છે. વિરામ : વિસામો, અટકવું, આરામ. ચિહ્ન: નિશાની, સંકેત. વાક્યમાં આરોહ-અવરોહ લાવવા, અર્થની સ્પષ્ટતા લાવવા કે અટકવા માટે ઉપયોગમાં લેવાતાં સંકેતોને વિરામચિહ્નો કહેવામાં આવે છે. ઘણા લાંબાં વાક્યો વચ્ચે મુકેલા વિરામચિહ્નોના ખોટા ઉપયોગથી ઘણીવાર અર્થનો અનર્થ પણ થઈ જાય છે. દરેક ભાષામાં વપરાતા વિરામચિહ્નોનું મહત્ત્વ વિશેષ હોય છે. ગુજરાતી ભાષામાં વપરાતાં વિરામચિહ્નો અને તેના ઉપયોગો નીચે છે. વિરામચિહ્નનું કાર્ય નીચે મુજબ છે. આ વિરામચિહ્નોનાં મુખ્ય ચાર કાર્ય છે. (૧) સમાપન : વાકયાંતે આવતાં આરોહ કે અવરોહ સૂ...