પોસ્ટ્સ

જાન્યુઆરી, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જાણવાજેવું....

છબી
ભારત રત્ન ભારત રત્ન પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા આપવા માં આવતો સૌથી સર્વોચ્ય પુરસ્કાર છે. ભારત રત્ન એ માત્ર ભારતીય નાગરિકો ને જ નહિં પરંતુ દેશ – વિદેશ ના કોઈપણ નાગરિક ને કે જેણે કળા, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત ના ક્ષેત્રો માં તેમજ જાહેર સેવા માં અસાધારણ પ્રદશન અને શ્રેષ્ઠ પ્રદાન કરનાર નાગરિક ને ભારત સરકાર દ્વારા ભારત રત્ન ના પુરસ્કાર થી નવાજવામાં આવે છે. ભારત રત્ન આપવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા માનનીય રાષ્ટ્રપતિ ને નામો ની ભલામણ કરવા માં આવે છે. સામાન્ય નાગરિકો દ્વારા રાષ્ટ્રપતિ ને ભલામણ કરી શકાતી નથી. 1954 ની સાલ માં સર્વપલ્લી રાધાકૃષ્ણન (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), સી. રાજગોપાલાચારી (સવાતંત્ર્ય સેનાની) અને સી.વી.રામન (ભૌતિક શાસ્ત્રી) ને મળ્યો હતો. 1955 ની સાલ માં ભગવાનદાસ (સ્વાતંત્ર્ય સેનાની), એમ. વિશ્વેસવરીયા (સિવિલ એન્જી. અને ભાખરા નાંગલ બંધ ના નિર્માતા) અને જવાહરલાલ નહેરુ (પ્રથમ વડાપ્રધાન) ને મળ્યો હતો. 1957 ની સાલ માં એક માત્ર ગોવિંદ વલ્લભ પંત (સ્વાતંત્ર્ય સેનાની અને ઉત્તરપ્રદેશ ના પ્રથમ મુખ્યમંત્રી) ને મળ્યો હતો. 1958 ની સાલ માં એક માત્ર ધોંડો કેશવ કર્વે (શિક્ષણ શાસ્ત્રી અને...

મારું શહેર અંજાર

છબી
કોઈ સમયે પૂર્વ કચ્છનું આર્થિક પાટનગર ગણાતું અંજાર શહેર તેની તાસીર અને કારીગરી માટે આજે પણ કચ્છનાં અન્ય શહેરો કરતાં જુદું પડે છે. આ એ જ શહેર છે જેણે રાજાશાહીમાં બેફામ બની ગયેલા રાવ રાયધણ  ત્રીજાને કેદ કરીને કચ્છમાં બારભાયાનું રાજ સ્થાપ્યું હતું. કચ્છમાં લોકશાહીની શરૂઆત કરનાર અંજાર નો જાજરમાન ઇતિહાસ છે. આ શહેરમાં જ ક્રૂર ગણાવાયેલા જેસલ જાડેજાની તલવાર સતી તોરલના એકતારા સામે નમી પડી હતી. આઝાદી બાદ  કચ્છની રાજનીતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતું અંજાર શહેર બબ્બે ભૂકંપની માર ખમીને ફરી બેઠું થયું છે. વિકાસની અનેક શક્યતાઓ વચ્ચે આજે વિકસી ગયેલા મહાનગર ગાંધીધામને કારણે અંજાર ની અવગણના થતી હોવાનું લોકો માને છે. આમ તો અંજાર કચ્છનું બાર તેર સૈકા જૂનું શહેર ગણાય છે, પરંતુ રાવશ્રી ખેંગારજી પહેલાએ સૌપ્રથમ સવત ૧૬૦૨ના માગસર વદ ૮ અને રવિવારે સ્વહસ્તે  અંજાર નું તોરણ બાંધ્યું હતું.  અંજાર  શહેરને ફરતે આલમપનાહનો ગઢ હતો, જે સંવત ૧૭૭૫માં મહારાવશ્રી દેશળજી પહેલાએ બંધાવ્યો હતો. ટિમ્બી કોઠા વિસ્તારમાં એક ઐતિહાસિક કોઠો છે. મહારાવશ્રી ખેંગારજી ત્રીજાએ આ કોઠામાં પોતાનું શસ્ત્રાગાર બનાવ્યું ...

Hanuman Chalisa Gujarati / Hindi

છબી
ગુજરાતી હનુમાન ચાલીસા... ॥ દોહા ॥ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ | બરનવ રઘુવર વિમલ યશ જો દાયક ફલચારિ ‖ બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર | બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ‖            ॥ ચૌપાઈ॥ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર | જય કપીશ તિહુ લોક ઉજાગર ‖ 1 ‖ રામદૂત અતુલિત બલધામા | અંજનિ પુત્ર પવનસુત નામા ‖ 2 ‖ મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ‖3 ‖ કંચન વરણ વિરાજ સુવેશા | કાનન કુંડલ કુંચિત કેશા ‖ 4 ‖ હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ | કાંધે મૂંજ જનેવૂ સાજૈ ‖ 5‖ શંકર સુવન કેસરી નંદન | તેજ પ્રતાપ મહાજગ વંદન ‖ 6 ‖ વિદ્યાવાન ગુણી અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ‖ 7 ‖ પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા | રામલખન સીતા મન બસિયા ‖ 8‖ સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા | વિકટ રૂપધરિ લંક જલાવા ‖ 9 ‖ ભીમ રૂપધરિ અસુર સંહારે | રામચંદ્ર કે કાજ સંવારે ‖ 10 ‖ લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ‖ 11 ‖ રઘુપતિ કીન્હી બહુત બડાયી | તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ‖ 12 ‖ સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ | અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ‖ 13 ‖ સનકાદિક બ્રહ્માદિ મુનીશા ...
છબી
જનરલ નોલેજ ક્વિઝ જનરલ નોલેજ ક્વિઝ 2

New gk

છબી
શું ? તમે જાણો છો.         ભારતમાં પતંગ ચગાવવા ઉપર બે વર્ષ ની સજા થઈ શકે છે . પૂરું વાચવા અહી ક્લિક કરો 👈 સોજન્ય : VTV